24 Mar 2018 • સપ્તપદી એપિસોડ 21
ધીરજલાલ રહેમાનને ફોન કરે છે તે એ વખતે શાંતીલાલનના ઘરે હોય છે અને જ ક્હે છે કે એ તેની દીકરીને તેના ઘરથી બહાર મોકલાવી દીઘી છે. તેજ વખતે શાંતીલાલ અનુને મળવા અમદાવાદ જવા માંગે છે ,જીમી અને મામા રોહિતને ખતમ કરવા પ્લાન બનાવે છે. તે રોહિતને અનુ સાથે લગ્ન કરવા તેયાર કરશે. ભાવનાબેન ગુજરાત પોતાની દીકરી પાસે આવે છે તેવા સમાચાર આપે છે. અમેરિકાથી કંટાળો આવતા તે મનની શાંતિ ગોતવા ગુજરાત આવી રહ્યા છે.. મનસુખ મામા રોહિતને ખતમ કરવાના નવા પેતરા બનાવે છે.
Details About સપ્તપદી Show:
| Release Date | 24 Mar 2018 |
| Genres |
|
| Audio Languages: |
|

