22 Mar 2018 • Episode 12 : સપ્તપદી એપિસોડ 12
રોહિતને જતા તેની માં બહુ દુઃખી થાય છે, ધીરજલાલ રોહિતને સ્ટેસન પર મુકવા જવાની જીદ કરે છે, પણ રહેમાન કેમ પણ કરીને ના પાડીને પોતાના પ્લાન પર આગળ વધે છે. રોહિતની માં બહુ ઉદાસ રહે છે. તે ચિંતામાં રહે છે. તેમનું મન લાગતું નથી, તેમના મતે આરતીના પણ તેઓ હમણા લગ્ન કરી નહી શકે. રહેમાન અનુરાધાને અમદાવાદ લઈ જવા માટે તેના ઘરે જાય છે, તે અનુરાધાને સમજાવે છે કે તે છ મહીના માટે તેના મનમાં સમાવી રાખે, રહેમાન તોનો પ્લાન ક્હે છે તે અમદાવાદ નહી પણ તે તેના સાસરે જશે, અને રોહિતને તેના ઘરે લઈ આવશે. તેને સાવચેતી રાખવા માટે રહેમાન અનુરાધાને સમજાવે છે. તેનો હેતુ બે પ્રેમીને એક કરવા સાથે બે મિત્રની દુશ્મની નો અંત કરવા માંગે છે.
Details About સપ્તપદી Show:
Release Date | 22 Mar 2018 |
Genres |
|
Audio Languages: |
|