22 Mar 2018 • Episode 14 : સપ્તપદી એપિસોડ 14
ધીરજલાલને એવી માહિતી તેના સાળા પાસેથી મળે છે, તે લોકો તેને અમેરિકા ફોન કરીને તેની સાથે વાત કરે છે, તેને ઇન્ડિયા આવે ત્યારે મળવા માંગે છે. તે કોઈ ચાલ રમે છે તેવો ખ્યાલ ભાવનાને આવી જાય છે. અનુરાધાને લઈને વિજયાબેન ને ત્યાં તે લોકો પહોંચી જાય છે, શાંતિલાલ વિજયાબેનનો આભાર માનેની નીકળે છે, તેજ સમયે રહેમાન પણ અનુરાધાને લઈ ફરી પાછો તેમના ઘરે ફરે છે. મનસુખલાલ તેના બનેવીના મનમાં રહેમાન માટે ઝેર ફેલાવે છે, પણ ધીરજલાલ તેની વાતને નકારી નાખે છે. અનુરાધાને પણ શાંતિલાલના ઘરે લઈ જાય છે . તેને પણ ત્યાં કેવી રીતે રહેવાનું તે અંગે રહેમાન સમજાવે છે.
Details About સપ્તપદી Show:
Release Date | 22 Mar 2018 |
Genres |
|
Audio Languages: |
|