22 Mar 2018 • Episode 9 : સપ્તપદી એપિસોડ 9
ઑડિયો ની ભાષા :
શૈલી :
શાંતીલાલ અનુરાધાનો ફોન લઈને ધીરજલાલની ઓફિસમાં આવે છે, તેને ઘમકી આપે છે કે તે રોહિતને કોઈ પણ રીતે અનુરાઘાના જીવન માંથી હટી જાય નહી તો તેને એ ખતમ કરી નાખશે. ધીરજલાલ રોહિતને લાફો મારે છે અને અનુરાઘને પોતાના જીવનમાંથી ભૂલવા ક્હે છે. રહેમાન પણ ધીરજલાલ સમજાવે છે કે તેને બળ થી નહી પણ કળથી કામ ળે તે રોહિતને દિલ્હી મોકલી દેવા ક્હે છે. રહેમાન બે દુશમનને એક કરવા અલ્લાહ પાસે પાર્થના કરે છે. ધીરજલાલ અને શાંતીલાલ બહાર મળે છે અને બે વચ્ચે નક્કી થાય છે કે રોહિત અને અનુરાધા એકબીજાથી દુર રહેશે.
Details About સપ્તપદી Show:
Release Date | 22 Mar 2018 |
Genres |
|
Audio Languages: |
|