22 Mar 2018 • Episode 13 : સપ્તપદી એપિસોડ 1૩
રહેમાન અનુરાધાને સમજાવે છે અને તે કેવી રીતે વર્તન રાખવું તે સમજી જાય છે. અમદાવાદ જવા અનુરાધા જવા તેયાર છે આ વાતથી તેની મમ્મી ખુશ થાય છે, પણ અનુ એ પણ ક્હે છે કે તે દુનિયાના કોઈ પણ જગ્યાએ જશે તે રોહિતને નહી ભૂલે. રહેમાન રોહિતને મુકેશ બનાવીને અનુરધેને ઘરે લઈ આવે છે, તો બીજી બાજુ અનુરાધાને અમદાવાદ લઈ જાય છે ,ત્યારે શાંતિલાલ ક્હે છે કે તે પણ તેને મુકવા આવશે,આનાથી રહેમાન ગભરાય જાય છે.કારણ તેને એની બેન વિજયાને કોઈ પણ વાત કરી નહોતી, તે અનુને વેશ બદલો કરીને રોહિતના ઘરે લઈ જવાનો હતો. પણ તે તેની બેનને ફોન કરીને બધી વાત કરે છે. ભાવના પટેલ જે શાંતીલાલના બિઝનેસ માટેની કડી છે, તે ધીરજલાલને ખબર પડે છે.
Details About સપ્તપદી Show:
Release Date | 22 Mar 2018 |
Genres |
|
Audio Languages: |
|