22 Mar 2018 • Episode 8 : સપ્તપદી એપિસોડ 8
અનુરાધાને તેના પપ્પા સમજાવે છે કે તે રોહિત ને છોડી દે, પણ આરતી કોઈ પણ ભોગે રોહિત સાથેજ લગ્ન કરશે,આરતીને સમજીને રહેવા ક્હે છે પણ તે માનતી નથી, તે એને દગો નહી કરશે. આરતી જીવશે તો રોહિત માટે અને મરશે તો એની સાથે. તેના પપ્પા તેને ઘમકી આપે છે .રોહિતને તેની બેન સમજાવે છે કે તે આ પ્રેમ પ્રકરણને ભૂલી જાય નહિતો બઘા બરબાદ થઇ જશે. અનુરાધાને તેના પપ્પા બહાર જવા પર રોક લગાવી દે છે. તેનો મોબાઈલ પણ લઈ લે છે. રોહિત આરતીના મોબાઈલ પર વારે વારે ફોન કરે છે પણ તે ધીરજલાલના હાથમાં છે .તે લેન્ડલાઇન પર અનુને ફોન કરે છે રોહિત તેને ઘરમાંથી ભાગવાના પ્લાન વિશે ક્હે છે જે શાંતીલાલ સાંભળી જાય છે.
Details About સપ્તપદી Show:
Release Date | 22 Mar 2018 |
Genres |
|
Audio Languages: |
|